Sidhpur: સિદ્ધપુર અને આસપાસના તીર્થોના વિકાસ માટે રૂ. 33 કરોડનું માસ્ટર પ્લાનિંગ

દેશના એકમાત્ર માતૃગયા તીર્થ તરીકે પ્રખ્યાત ગુજરાતના સિદ્ધપુર ખાતે હવે શ્રાદ્ધ તેમજ તર્પણ વિધિ માટે ઑનલાઇન બુકિંગ કરાવી શકાશે. શ્રદ્ધાળુઓ માટે ઑનલાઇન બુકિંગની આ સુવિધા આગામી 1 ફેબ્રુઆરી, 2024થી પ્રારંભ થશે.

Courtesy: માતૃગયા તીર્થ

Share:

હાઈલાઇટ્સ

  • ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ‘ઑનલાઇન ક્યૂ મૅનેજમેંટ સિસ્ટમ’ પોર્ટલ તૈયાર કરાવાયું