ઉત્તરાયણ પર ફરવા જવાનો પ્લાન છે? આ 4 જગ્યાએ જવાનું ન ભૂલશો!


2024/01/13 00:01:53 IST

જોધપુર

    જો તમારે ઉત્તરાયણમાં ફરવા જવું હોય તો રાજસ્થાનના જોધપુર શહેરમાં જવાય. અહીંયા ઈન્ટરનેશનલ ડેઝર્ટ ફેસ્ટિવલ મનાવાય છે. આ ફેસ્ટિવલમાં વિશ્વભરના મોટા-મોટા પતંગબાજો પોતાની અદભુત પતંગો લઈને પહોંચે છે.

Credit: Google

વડોદરા

    વડોદરામાં ઉત્તરાયણ જોરદાર રીતે ઉજવવામાં આવે છે. અહીંયા લોકો મોજથી પતંગ ચગાવે છે. વડોદરાની ઉત્તરાયણ કરવી, એ જીવનનો એક લ્હાવો છે.

Credit: Google

હરિદ્વાર

    મકરસંક્રાંતિના પર્વ પર આપ હરીદ્વાર જઈ શકો છો. અહીયાં લોકો આ દિવસે ગંગા સ્નાન પણ કરે છે. હરીદ્વારના ગંગા ઘાટ પર મકરસક્રાંતિની આરતીના સમયે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે.

Credit: Google

અમૃતસર

    પંજાબના અમૃતસરમાં પણ મકરસક્રાંતિનો તહેવાર ધામધૂમથી ઉજવાય છે. લોહડી અને મકર સક્રાંતિ પર અમૃતસરના આસમાનમાં માત્ર પતંગો જ દેખાય છે. સક્રાંતિના દિવસે લોકો સંગીત પર પારંપરિક નૃત્ય અને ભાંગડા પણ કરે છે.

Credit: Google

View More Web Stories