Ayodhya Temple: મંદિરને 1000 વર્ષ સુધી કશું નહીં થાય, 6.5ની તીવ્રતાનો ભૂકંપ પણ ખમશે


2023/12/12 15:17:13 IST

આટલું કામ બાકી

    મંંદિરનું પહેલાં ફેઝનું કામ પૂર્ણ થઈ ગયું છે અને બીજા ફેઝનું કામ આગામી ડિસેમ્બર 2024માં પૂર્ણ થઈ જશે.

Credit: Google

ડિઝાઈન

    આર્કીટેક્ટ ચંદ્રકાંતભાઈ સોમપુરાએ કરી છે અને નાગર સ્ટાઈલમાં મંદિરને બનાવવામાં આવ્યું છે.

Credit: Google

ગ્રેનાઈટ સ્ટોન

    મંદિરની રચનામાં 17000 ગ્રેનાઈટ સ્ટોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એક ગ્રેનાઈટ સ્ટોનનું વજન બે ટન જેટલું છે.

Credit: Google

કોઈ જરુર નથી

    રિપોર્ટ એવું કહે છે કે, આ મંદિરને 1000 વર્ષ સુધી કશુ થઈ શકે એમ નથી, એટલે રિપેર કરવાની પણ કોઈ જરુર નથી.

Credit: Google

ભૂકંપથી કંઈ નહીં થાય

    રિપોર્ટ મુજબ, 6.5ની તીવ્રતાનો ભૂકંપ પણ આવે તોય મંદિરને કંઈ નહીં થાય. તે અડીખમ ઉભુ રહેશે.

Credit: Google

તડામાર તૈયારીઓ

    હાલ મંદિરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ટૂંક સમયમાં જ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.

Credit: Google

View More Web Stories