રોજ સવારે વરિયાળીનું પાણી પીવાના ફાયદા
પાચન
વરિયાળી પેટની સમસ્યાઓ બ્લોટિંગ, અપચ, કબજિયાત અને ગેસમાં રાહત મળે છે.
Credit: Google
એન્ટિઓક્સીડન્ટ
વરિયાળીમાં એન્ટીઓક્સિડન્ટ હોવાથી સ્કીન ફ્રી રેડિકલ્સ અને તણાવમાં મદદ કરે છે.
Credit: Google
એન્ટી ઈંફ્લેમેટરી
વરિયાળીમાં એન્ટી ઈંફ્લેમેટરી ગુણ શરીરના સોજાને ઘટાડે છે.
Credit: Google
હાઈડ્રેશન
સવારે ખાટી પેટ વરિયાણીનું પાણી તમારી બોડીને આખો દિવસ હાઈડ્રેટેડ રાખે છે.
Credit: Google
શ્વસન સ્વાસ્થ્ય
વરિયાળીમાં કફ નિવારક ગુણ હોવાથી તે ખાસી જેવી શ્વસન સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે.
Credit: Google
વેટ લોસ
મેટોબોલિઝ્મ વધારવા માટે ખાલી પેટ વરિયાળીનું પાણી પીવું જોઈએ.
Credit: Google
પોષક તત્વો
વરિયાળી વિટામિન્સ, મિનરલ્સ, ફાઈબરનો સારો સોર્સ છે જે સારા પોષક તત્વોનો સારો ઓપ્શન છે.
Credit: Google
ઉપયોગ
1 કપ પાણીમાં એક ચમચી વરિયાળી નાખી આખી રાત પળાડી રાખો અને સવારે છાણીને પીવો.
Credit: Google
View More Web Stories